આગામી ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે” 2જી ડિસેમ્બર 2022ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

અમદાવાદ (ગુજરાત) : "ભગવાન બચાવે" એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા અણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય જીવનને પુનર્જીવિત કરવાના મિશન પર એકસાથે કામ કરે છે. આ ફિલ્મ ડ્રામા, સસ્પેન્સ, લાગણીઓથી ભરેલી…

મીડિયા ક્ષેત્ર અને વ્યવસાયમાં પત્રકારત્વ ઉપરાંત સમકાલીન ક્ષેત્રે પત્રકારત્વલક્ષી સ્ટાર્ટ-અપ કે…

રાજકોટ (ગુજરાત) : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ સ્થિત શ્રી અમૃતલાલ શેઠ પત્રકારત્વ ભવન ખાતે મંગળવારે તારીખ ૨૦મી સપ્ટેમ્બર ૨૦૨૨નાં રોજ બપોરે ૨ઃ૩૦ વાગ્યે એક વ્યાખ્યાન અને ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં "મીડિયામાં પત્રકારત્વ…

હલકી ફુલકી કોમેડી અને દરેકના જીવનને સ્પર્શતી વિષય વાર્તા સાથેની ફિલ્મ ‘વીર ઈશાનું સીમંત’ ને દર્શકોનો…

અમદાવાદ (ગુજરાત) : ૯ સપ્ટેમ્બરના શુક્રવારે રિલીઝ થનારી પારિવારિક કોમેડી ફિલ્મ ‘વીર ઈશા નું સીમંત’ નું પ્રેમિયેર ગુરુવારે અમદાવાદમાં રાખવામાં આવ્યું હતું. ફિલ્મ લોકોની આગળ રજુ થતાં જ પોતાના વિષયના લીધે ચર્ચાનો વિષય બની ગઈ છે. મલ્હાર ઠાકર…