સુરત જિલ્લાના મહુવા તાલુકાના માછીસાદડા ગામના એમ.બી.એ. થયેલા આદિવાસી યુવાને ‘કિસાનમાર્ટ’નો નવતર…

સુરત: સુરત જિલ્લાના મહુવા તાલુકાના માછીસાદડા ગામના એમ.બી.એ. થયેલા આદિવાસી યુવાન નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલે ખાનગી કંપનીની મહિને રૂ.૧ લાખના પગારની નોકરી છોડી ગ્રામજનોને પગભર કરતા વિભિન્ન પ્રકલ્પો શરૂ કર્યા. જે થકી તેમણે જાતે આત્મનિર્ભર બની…

અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા ચોર્યાસી અને ઓલપાડની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ માટે સમર કેમ્પ યોજાયો

સુરત: અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત 07 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની 16 સરકારી પ્રાથમિક શાળામાં આયોજિત કરવામાં આવ્યો. કેમ્પમાં કુલ 550 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક…