મોરારી બાપુએ મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં  ઉત્સાહભેર ભાગ લીધો

મોરબી: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસ ના પ્રચારક મોરારી બાપુ (Morari Bapu, the famous spiritual guru and propagator of Ramcharit Manas) એ રવિવારે મોરબીમાં (Morbi) સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લઈને ભારત સરકારના સ્વચ્છતા હી સેવા…

હરિયાળી ક્રાંતિના પ્રણેતા સ્વામીનાથનને એસઆરકેના પાંચ હજાર કર્મચારીઓએ પાઠવી શ્રધ્ધાંજલિ

સુરત: ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવનાર પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક (Agricultural Scientist) અને હરિત ક્રાંતિના પ્રણેતા (Pioneer of Green Revolution) સ્વ.એમ.એસ. સ્વામીનાથનને (Dr. MS Swaminathan) આજરોજ સુરતના   અગ્રણી ડાયમંડ…