આગામી ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે” 2જી ડિસેમ્બર 2022ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

અમદાવાદ (ગુજરાત) : "ભગવાન બચાવે" એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા અણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય જીવનને પુનર્જીવિત કરવાના મિશન પર એકસાથે કામ કરે છે. આ ફિલ્મ ડ્રામા, સસ્પેન્સ, લાગણીઓથી ભરેલી…

મીડિયા ક્ષેત્ર અને વ્યવસાયમાં પત્રકારત્વ ઉપરાંત સમકાલીન ક્ષેત્રે પત્રકારત્વલક્ષી સ્ટાર્ટ-અપ કે…

રાજકોટ (ગુજરાત) : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ સ્થિત શ્રી અમૃતલાલ શેઠ પત્રકારત્વ ભવન ખાતે મંગળવારે તારીખ ૨૦મી સપ્ટેમ્બર ૨૦૨૨નાં રોજ બપોરે ૨ઃ૩૦ વાગ્યે એક વ્યાખ્યાન અને ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં "મીડિયામાં પત્રકારત્વ…